Advertisement
Author: નોબત સમાચાર

ટ્રેન હડફેટે ચઢી ગયેલા યુવાનનું મોત

દિગ્જામ સર્કલ નજીક રેલવે ટ્રેક પર દુર્ઘટનાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના ડો. આંબેડકર બ્રિજ નીચેના રેલવે ટ્રેક પર દસેક દિવસ પહેલાં યુવાન કોઈ રીતે ટ્રેનની હડફેટે ચઢ્યા પછી મોતને શરણ થયા છે.

જામનગરના દિગ્જામ સર્કલથી આગળ આવેલા ડો. આંબેડકર બ્રિજ નીચેથી પસાર થતી રેલવે લાઈન પરથી ગઈ તા.૯ની રાત્રે સાડા નવેક વાગ્યે એક ટ્રેન ધમધમાટ પસાર થઈ હતી.

આ ટ્રેન આડે કોઈ રીતે રાજીવનગરના રહેવાસી હરીશભાઈ મંગાભાઈ મકવાણા (ઉ.વ.૪૫) આવી જતાં આ યુવાનનું માથામાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. કુલદીપ દેવશીભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh