Advertisement
Author: નોબત સમાચાર

ચકલીઓના માળાનું અમદાવાદના એક્ઝિબિશનમાં વિતરણ

મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને નવાનગર નેચર કલબ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: અમદાવાદની પ્રકૃતિ પરિચય ટીમ દ્વારા ગુજરાતના ૪૧ વન્યજીવ તસ્વીરકારો દ્વારા લેવામાં આવેલી ૮૦ ઉપરાંત તસ્વીરોની પ્રદર્શની અને પ્રકૃતિ તથા વન્યજીવ પર શિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરની પર્યાવરણ અને જીવદયાપ્રેમી સંસ્થા લાખોટા નેચર કલબ જામનગર દ્વારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલના સહકારથી વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરાયું હતું. અમદાવાદની હઠીસિંહ વિઝયુઅલ આર્ટ સેન્ટરમાં યોજાયેલા આ માળા વિતરણ કાર્યક્રમમાં અનેક પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં જામનગરના યુવા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ભાવિક પારેખના ફોટોગ્રાફ્સ પણ પ્રદર્શિક કરવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh