Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારની પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ બેફામઃ ગ્રાહકો પરેશાન

સ્ટાફની ઘટઃ આધારકાર્ડનું કામ ૫ણ બંધ !

                                                                                                                                                                                                      

વાડીનાર તા. ૩૦: ખંભાળીયા તાલુકાના વાડીનાર ગામની પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોને ધક્કા ખવડાવી તેમની સામે ગેરવર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

વાડીનારમાં દીનદયાળ પોર્ટ સ્થિત પોસ્ટ ઓફિસમાં સ્ટાફની ઘટ છે, ત્યારે ગ્રાહકો સાથે ગેરવર્તન થાય છે. સાહેબ રજા ઉપર છે, કાલે આવજો તેમ જણાવી દેવામાં આવે છે. આમ ગ્રાહકોને ધક્કા થાય છે અને તેમના કામ થતા નથી. એક જ પોસ્ટ ઓફિસ હોવાથી કર્મચારીઓ પોતાની મનમાની કરે છે.

પહેલા આધારકાર્ડની કામગીરી થતી હતી, તે હાલ બંધ છે. આથી નાગરિકોને જરૂરી સેવાઓમાં સુધાર આવે તે માટે સરકારે પગલા લેવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh