Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયાની હવેલીમાં
સલાયા તા. ૩૦: સલાયામાં દ્વારકાધીશજીની હવેલીમાં વીર દાદા જસરાજની પુણ્યતિથિ નિમિત્તે કીર્તન, યમુનાષ્ટક પાઠ તેમજ મહાઆરતીનો કાર્યક્રમ મહિલા સત્સંગ મંડળ દ્વારા યોજવામાં આવેલ હતો, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ બહેનો જોડાયા હતાં, જ્યાં ઠાકોરજીના કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી. તમામ વૈષ્ણવ બહેનોનો ખીચડી ખેલનો મનોરથ યોજવામાં આવ્યો હતો, જેમાં કેટરિંગની સેવા સલાયાના રઘુવંશી અગ્રણી સચિન હિંડોચા (કલુ) દ્વારા આપવામાં આવેલ હતી. સૌ બહેનોએ ઠાકોરજીની દીપમાળા કરી અને પ્રસંગને દીપાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial