Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીંડારાના પ્રૌઢે પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૨૮: કલ્યાણપુરના પીંડારા ગામમાં રહેતા એક વૃદ્ધનું શ્વાસની બીમારીના કારણે મૃત્યુ નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામમાં વસવાટ કરતા ખીમાભાઈ ગોરધનભાઈ ભટ્ટ (ઉ.૯૦) નામના વૃદ્ધ શ્વાસની બીમારીથી પીડાતા હતા.
તેઓને સારવાર અપાવવામાં આવતી હતી. તે દરમિયાન ગઈકાલે સવારે શ્વાસ ઉપડતા આ વૃદ્ધનંુ મૃત્યુ નિપજ્યું છે. ધનજીભાઈ ખીમાભાઈ ઠાકરે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial