Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે શ્રી માતાજીના જન્મદિન દર્શન નિમિત્તે કાર્યક્રમ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરની અરવિંદો સોસાયટી દ્વારા આવતીકાલે તા. ૨૧-૨-૨૬ના શ્રી માતાજીના જન્મદિન દર્શન નિમિત્તે શરૂ સેકશન રોડ પર આવેલ સાવિત્રી ભુવનમાં સવારે ૧૦ થી ૧૦:૩૦ સુધી સમાધિ પાસે સમૂહ ધ્યાન તથા સાંજે ૭ થી ૮ સુધી ભજન, વાચન, ધ્યાનનો કાર્યક્રમ રાખેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh