Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરીના કેસમાં આરોપીનો છૂટકારો

અઢી વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: કાલાવડના નાની ભગેડીના એક આસામીનો વીજચોરીના આક્ષેપમાં અદાલતમાં છૂટકારો થયો છે.

કાલાવડના નાની ભગેડી ગામમાં ગોગનભાઈ ભલાભાઈ ટારીયા નામના આસામીને ત્યાં અઢી વર્ષ પહેલાં વીજ કંપનીના સ્ટાફે કરેલા ચેકીંગમાં આ આસામી સીધુ વીજજોડાણ મેળવીને વીજળી વાપરતા હોવાનો આક્ષેપ મુકી ફોજદારી ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh