Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ લતીપુરમાં આવતીકાલે લોક કલાના કલાકારોની બેઠક મળશે

લોક કક્ષાને જીવંત રાખવાનો પ્રયાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ લોક કલાને ટકાવી રાખવા અને આ પરંપરાગત કલાને જીવંત રાખવા મથી રહેલા કલાકારોની આવતીકાલે ધ્રોલના લતીપુરમાં બેઠક યોજવામાં આવી છે.

લોક કલા ધીમેધીમે વિસરાતી જઈ રહી છે. આજના ઝડપી અને ડિજિટલ યુગમાં લોકકલાને જીવંત રાખવા પડકારરૃપ છે, જ્યારે અમુક કલાકારો લોક કક્ષાને જીવંત રાખવા સતત મથી રહ્યા છે, ત્યારે તા. ૧૬ અને રવિવારે લોકકલા અને કલા સંસ્થાઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

અનેક એવોર્ડ મેળવનાર આંતરરાષ્ટ્રીય કલાકાર મહેન્દ્રભાઈ આણદાણી દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક કલાકારો ઉપસ્થિત રહેશે અને આ કલાને જીવંત રાખવા શું કરી શકાય? તે અંગે ચર્ચા કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh