Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૪ઃ ચેતનાબેન વિજયકુમાર મહેતા જન્મદિવસે વ્યવારદર્શક પૂ. આચાર્ય શ્રી જાતિચંદ્રસાગરસૂરિશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી વિશ્વશાંતિ મુલાધારસમા શ્રી નમસ્કાર મહામંતરનો મહાકુંભ અમારા નિવાસસ્થાન ર૦૧, સમીપ એવન્યુ, શાલીભદ્ર એપાર્ટમેન્ટ પાસે, પંચેશ્વર ટાવર રોડ પર તા. ર૭-૯-ર૦રપ, શનિવારે ૧૦ થી રવિવારે સવારે ૮ વાગ્યા સુધી પધારશે તો સકળ સંઘને નવકારમંત્રના જાપ કરવા માટે ભાવભર્યું આમંત્રણ છે. અમારી અંતરની ભાવના છે કે વિશ્વશાંતિ માટે ૧,૦૮,૦૦૦ નવકાર મંત્રનો જાપ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial