Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદાર યાદીમાંથી નામ હટાવીને
જામનગર તા. ૧૨: આમઆદમી પાર્ટીના જામનગર શહેરના વોર્ડ નંબર બાર ના પ્રમુખ સહિત મુસ્લિમ સમાજના ૨૬૦ લોકોના નામો મતદાર યાદીમાંથી કમી કરવા, ખોટા વાંધા નોંધાવી ખોટા પૂરાવા ઊભા કરી મતાધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર કરનાર સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
આપના અગ્રણી અબ્દુલા વલીમામદ બ્લોચએ જિલ્લા કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું છે કે પોતાનું તેમજ પોતાના ભાઈ, ભત્રીજા, કાકી, ભાભી, પુત્રવધૂ વગેરે મળી સમાજના કુલ ૨૬૦ લોકોને મતાધિકારથી વંચિત રાખવા કોઈએ ષડયંત્ર રચયું છે. આ બાબતે કુલ ચાર વ્યક્તિઓએ વાંધા અરજી આપી છે. જ્યારે ચાર માંથી બે વાંધેદારોના નામ ખોટા હોવાનું કહેવાય છે. આથી આ બાબતે તપાસ કરી, કડક પગલાં લેવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial