Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયામાં બેઠકજીમાં મહાપ્રભુજીનો પ૪૮ મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ફૂલમડળી, તિલકની આરતીની ઝાંખી યોજાઈ હતી. જેમાં સલાયા તથા આસપાસના ગામોના વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આયોજન મુખ્યાજી પરિવારે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial