Advertisement
Author: નોબત સમાચાર

વિધવા- નિરાધાર બહેનોને અનાજ કીટનું વિતરણ

ભાજપા શહેર અધ્યક્ષ દ્વારા જન્મ દિવસ નિમિત્તે

                                                                                                                                                                                                      

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા જન્મ દિવસ નિમિત્તે અનાજ કીટનું વિતરણ કરાયું હતું. શહેર ભાજપ કાર્યાલયમાંથી શહેર અધ્યક્ષ બન્યા પછી બીનાબેન કોઠારી દ્વારા તેમના પ્રથમ જન્મદિવસ નિમિત્તે વિધવા, નિરાધાર બહેનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે ૫૦ જરૂરતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરાયું હતું. આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી મહામંત્રીઓ પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા તેમજ મહિલા મોરચાના અધ્યક્ષ રીટાબેન જોટંગીયા સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહૃાા હતા. ગરીબ, વિધવા, નિરાધારનો આધાર બની, તેઓને અનાજ કીટનું વિતરણ કરી આશીર્વાદ મેળવી ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારીએ જન્મદિવસની ઉજવણી કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh