Advertisement
Author: નોબત સમાચાર

શદરપૂનમની રાત્રિએ સાઈબાબા મંદિરમાંં શ્વાસ રોગનો કેમ્પ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર શહેર જિલ્લા તથા બહારગામથી આવતા ભાવિકો તથા શ્વાસ રોગના દર્દીઓ માટે વિનામૂલ્યે શ્વાસ રોગ કેમ્પનું આયોજન આગામી તા. ૬-૧૦-૨૫ના શરદપૂનમની રાત્રે ૧૦:૩૦ વાગ્યે શિરડી સાઈબાબા ના મંદિર, ગાંધીનગર-જામનગર માં કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં લાભ લેવા ઈચ્છુકોએ વહેલાસર પોતાના નામનું રજિસ્ટ્રેશન કરાવવા તથા વધુ વિગત માટે ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાનો સંપર્ક કરવા કલ્પેશ રાવલે જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh