Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૩ સપ્ટેમ્બર, બુધવાર અને ભાદરવા સુદ અગિયારસનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૨ - સુર્યાસ્ત : ૭-૦૨

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા સુદ-૧૧ :

તા. ૦૩-૦૯-ર૦૨૫, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૦,

મુસ્લિમ રોજઃ ૧૦, નક્ષત્રઃ પૂર્વષાઢા,

યોગઃ આયુષ્ય, કરણઃ વણિજ

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કૌટુંબિક-પારિવારિક ક્ષેત્રે વાતાવરણ શાંતિમય બની રહે. સંતાનની ચિંતા-પરેશાની ઓછી  થાય. માતા-પિતાના આરોગ્ય બાબતે ચિંતા રહે. નોકરી-ધંધામાં આપના કામનો ઉકેલ આવતા રાહત  જણાય. આપના કામની કદર-પ્રસંશા થાય. ધર્મકાર્ય-શુભકાર્ય માટે યાત્રા-પ્રવાસનું આયોજન થાય.  આરોગ્યની કાળજી રાખવી. નાણાકીય સ્થિતિ સરભર બની રહેવા પામે.

બાળકની રાશિઃ ધન ર૯.ર૧ સુધી પછી મકર



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh