Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિસા શ્રીમાળી સોની - વારિયા પરિવારના
જામનગર તા. ર૩: વિસા શ્રીમાળી સોની જ્ઞાતિના વારિયા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ તથા સતીમાઁ શ્રી ચાકબાઈ માતાજીનો પાટોત્સવ તા. ર૪-૮-ર૦રપ, રવિવારના શ્રી ભગવાનદાસ મગનલાલ વારિયા પરિવારના રમેશચંદ્ર ભગવાનદાસ વારીયા તથા લતાબેન રમેશચંદ્ર વારીયાના યજમાન પદે નાગેશ્વર મુકામે કુળદેવીના મંદિરે યોજાયેલ છે.
ઉપરોક્ત ૫ાટોત્સવ પ્રસંગે મોમાઈ માતાજીના મંદિરે સવારે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન પૂજન-અર્ચન તેમજ હોમાત્મક નવચંડી (બીડું હોમવાનો સમય) બપોરે ૧ર.૩૦ વાગ્યે રાખેલ છે. તથા બપોરે ૧.૦૦ કલાકે ભોઈ જ્ઞાતિની વાડી, નાગેશ્વરમાં દીકરી-જમાઈ સહિત વારિયા પરિવારને પ્રસાદ લેવા પધારવા યજમાન પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial