Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની પૂણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ક્રિકેટ બંગલા પાસે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને સફાઈ કરવમાં આવી હતી. ત્યારપછી ફૂલનો હાર પહેરાવવામાં આવ્યો હતો. આ તકે શહેર પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધપક્ષના નેતા ધવલ નંદા, યુવા કોંગ્રેસના મહિપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા, સંજયભાઈ, આનંદભાઈ રાઠોડ સહિતના આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial