Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમયસૂચકતાથી ઉતરી ગયેલા લોકોનો બચાવઃ
જામનગરના ખંભાળિયા બાયપાસ પાસે ગઈકાલે એક મોટર કોઈ રીતે સળગી ઉઠી હતી. જો કે, કોઈ જાનહાની થઈ નથી. જામનગરના કનસુમરા ગામથી ખંભાળિયા બાયપાસ જવાના રોડ પર ગઈકાલે બપોરે પસાર થતી એક મોટરમાં કોઈ રીતે શોર્ટ સર્કીટથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. આ મોટરમાં જઈ રહેલા વ્યક્તિઓ સમયસૂચકતા વાપરી ઉતરી ગયા હતા. ત્યારપછી આગની લપેટમાં મોટર ઘેરાઈ ગઈ હતી અને જોતજોતામાં સળગીને ખાખ થઈ ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial