Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકરસંક્રાંતિ પર્વની ઉજવણી નિમિત્તે
સલાયામાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે જલારામ મંદિર તથા માતૃકૃપા ઈન્ડેન એજન્સીના ભરતભાઈ લાલના આર્થિક સહયોગથી ૨૦ જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી ચીજવસ્તુઓના કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કપાસીયા તેલ, ખાંડ, ગોળ, ખીચડી, ચા, ટ્રુથ પેસ્ટ વગેરે આપવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial