Advertisement
Author: નોબત સમાચાર

વિજયપુરમાં સારવારમાં રહેલા પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી નિપજ્યું મૃત્યુ

મૃતકના પુત્રએ પોલીસને જાણ કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: ભાણવડના વિજયપુર ગામના એક પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા પછી ત્યાં હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વિજયપુર ગામમાં વસવાટ કરતા લખમણભાઈ વસરામભાઈ કારેણા (ઉ.વ.૫૩) નામના પ્રૌઢને ગઈકાલે સવારે ભાણવડની સરકારી હોસ્પિટલમાં હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવી ગયો હતો.

સારવાર માટે દાખલ રાખવામાં આવેલા લખમણભાઈનું હૃદયરોગના તિવ્ર હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર કિશનભાઈ કારેણાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh