Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાનું પ્રાચિન પૌરાણિક નામ કુશસ્થલી છે. શ્રીમદ્ ભાગવત તથા હરિવંશ, સ્કંદપૂરાણ વગેરેમાં કુશસ્થલીનો ઉલ્લેખ છે. કુશસ્થલીના અધિષ્ઠાતા ભગવાન કુશેશ્વર મહાદેવ, જગતમંદિરના પ્રવેશદ્વારમાં પ્રવેશતા જમણી તરફ ભોંયરામાં બીરાજે છે. આ મંદિરની વિશેષતા એ છે કે કુશેશ્વર મહાદેવ પાસે નંદિશ્વર કે કાચબો નથી. કેવળ શિવ-પાર્વતી તથા ગણેશજીની મૂર્તિઓ છે. ભારતીય પુરાતત્વ વિભાગના તથ્યો પ્રમાણે હાલની દ્વારકા નગરી એ સાતમી દ્વારકા છે. આ અગાઉ છ દ્વારકા સમુદ્રમાં આવેલી સુનામી કે અન્ય કારણોસર પાણીમાં ગરક થઈ ગયેલ છે. જેના પૂરાવા ઉત્ખનનમાં મળ્યા છે. કુશેશ્વર મહાદેવ જે ઊંડાઈએ બીરાજે છે તે દ્વારકાનું વાસ્તવિક જમીન સ્તર છે. તેમ માનવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial