Advertisement
Author: નોબત સમાચાર

ફુલનાથ મંદિર સુધી નર્મદાનું પાણી પહોંચાડવા રજુઆત

                                                                                                                                                                                                      

સડોદર તા. ૨૯: જામનગરથી ફુલનાથ મંદિર જવાના માર્ગ પર ત્રણ કોઝવેના કામ તથા ડબલ પટ્ટી રોડ મંજુર કરાવવા, ધુનધોરાજીથી હરીપર મેવાસા જતી નર્મદાની પીવાના પાણીની પાઈપ લાઈનમાં હરીપરના પાટીયાથી ફુલનાથ મંદિર સુધી લાઈન મંજુર કરાવી પાણી પહોંચાડવા, મોબાઈલ નેટવર્કની સુવિધા માટે મોબાઈલ ટાવર નાંખવા, વોંકળો ઊંચો કરવા, સડોદરના બસ સ્ટેશનમાં ઢાળીયો નીચો ઉતારવા સહિતના પ્રશ્નોના ઉકેલ માટે સડોદરના મધુકાંત મહેતાએ જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા સમક્ષ રજુઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh