Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તહેવારોને અનુલક્ષીને ફૂડ શાખાનું ચેકીંગઃ
જામનગર તા. ૬: જામનગરમાં તહેવારોના અનુસંધાને ફૂડ શાખા દ્વારા ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવી રહ્યાં છે. આજે પણ બે સ્થળોએથી પેંડા અને ટોપરાપાકના નમૂના લેવામાં આવ્યા હતાં.
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારીઓએ આજે જુના રેલવે સ્ટેશન રોડ પરથી મીઠાઈની બે દુકાનમાંથી મીઠાઈના નમૂના લીધા હતાં. જેમાં શ્રી ઝુલેલાલ સ્વિટ માંથી ટોપરાપાક અને ભવાની સ્વિટમાંથી પેંડાના નમૂના લેવામાં આવ્યા હતાં અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial