Advertisement
Author: નોબત સમાચાર

પ્રેમજાળમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ ગુજારનાર શખ્સની કરી લેવાઈ ધરપકડ

પોલીસે આરોપીને જેલમાં ધકેલ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના એક શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા પછી અવારનવાર દુષ્કૃત્ય ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ આરોપીને પોલીસે પકડી લઈ જેલહવાલે કર્યાે છે.

જામનગરના ગણેશવાસ વિસ્તારમાં રહેતા રાજુ દેવશીભાઈ ભાગવત નામના શખ્સે એક સગીરાને બેએક વર્ષ પહેલાં પ્રેમજાળમાં ફસાવ્યા પછી તેણી પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ બાબતની સગીરાના માતાને જાણ થતાં તેઓએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શરૂ કરેલી તપાસમાં આ આરોપીની ધરપકડ કરાઈ હતી. તેની પૂછપરછ પછી જેલહવાલે કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh