Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હૃદયરોગના હુમલાથી અવસાન પામેલા
ફલ્લા તા. ર૭: જામનગર તાલુકાના ફલ્લા ગામના શ્રી વાછરાડાડા મંડળના સેવાભાવી ભગવાનજીભાઈ દલસાણિયાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. ગ્રામજનો અને શ્રી વાછરાડાડા સેવા મંડળ અને શ્રી આશાપુરા યુવક મંડળએ શોક વ્યક્ત કર્યો છે અને ગામે એક સેવાભાવી સેવક ગુમાવ્યાનું જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial