Advertisement
Author: નોબત સમાચાર

ડબાસંગ પ્રા.શાળામાં તિથિ ભોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર નિવાસી સ્વ. નેમચંદ દેવરાજ શાહ (ડબાસંગવાળા) અને લંડન નિવાસી સ્વ. શાંતિલાલ ડાયાલાલ વડગામા (ડબાસંગ વાળા)ના આર્થિક સહયોગથી ડબાસંગ પ્રાથમિક શાળામાં તિથિ ભોજન યોજાયું હતું. આ તકે દાતા પરિવારના સભ્ય અનિલભાઈ શાહ તથા નિલેષભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ રૂપેશભાઈ શાહ તથા શાળાના આચાર્ય જગદીશભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh