Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્ષતિગ્રસ્ત માર્ગોને સુગમ બનાવવા કામગીરીઃ
ખંભાળીયા તા. ૨૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગો પર પેચવર્કની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના કારણે જિલ્લાના માર્ગો, આંતરિક ગામોને જોડતા માર્ગો સહિતના માર્ગો પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ અને પેચવર્કનું કામ કરવામાં આવ્યું હતું. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા લીમડી-રાણ-ગુરગઢ-ચરકલા રોડ પર પેચવર્કની કામગીરી કરી વાહનોની મુસાફરી માટે માર્ગો સુગમ બનાવવામાં આવ્યા હતા. તેમજ કલ્યાણપુર-ચુર-ભાડથર રોડ તથા ખંભાળીયા લાલપુર રોડ પર ટ્રીમીંગની કામગીરી પણ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial