Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘાવી માહોલ વચ્ચે તાપમાન સ્થિરઃ
જામનગર તા. ૩: જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે ગઈકાલે પણ રહી રહીને વરસાદ વરસવાનો દોર યથાવત્ રહ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી. નગરમાં આજે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૦ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો, જ્યારે આંશિક ઘટીને લઘુતમ તાપમાન પચ્ચીસ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં વરસાદી વાદળોના આંટાફેરા વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક ઘટીને ૮૬ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial