Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરની તમામ ગરબી મંડળોની બાળાઓને આવતીકાલે પ્રસાદ

હર હર મહાદેવ મિત્ર મંડળ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: જામનગર શહેરની તમામ ગરબી મંડળોની બાળાઓને પ્રસાદ જમાડવાનું આયોજન હર હર મહાદેવ મિત્ર મંડળ દ્વારા આવતીકાલે તા. ૨૮-૦૯-૨૫ના સાંજે ૪:૩૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી કૃષ્ણ નગર શેરી નં. ૩/૪, પીપળાવાળો ચોક, જામનગરમાં કરવામાં આવ્યું છે. ગરબી મંડળના આયોજકોને કાર્ડ સાથે લાવવા તથા અગાઉથી ફોન કરવા તેમજ વધુ વિગતો માટે મો. ૭૯૯૦૦ ૭૭૩૦૫, ૯૯૨૪૦ ૭૧૪૫૩નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh