Advertisement
Author: નોબત સમાચાર

જોડીયામાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગર જિલ્લામાં આવેલા જોડીયા તાલુકામાં "ંતાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ" આગામી તા. ૨૬-૮-૨૫ ના રોજ સવારના ૧૧ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જોડીયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી જોડીયામાં યોજવામાં આવશે. તેથી આગામી તા. ૧૬-૮-૨૫ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જોડીયાને મોકલી દેવાની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh