Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રપઃ જામનગરના સડોદરથી પાંચ કિમી આવેલ પ્રાચીન ફૂલનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસની પુર્ણાહૂતિ કરવામાં આવી હતી.
તા. રર/૮ ના મહંત સુંદરનાથ બાપુ દ્વારા બટુક ભોજન તથા રાત્રે લોકડાયરાનો કાર્યક્રમ યોજાયા હતાં, જેમાં રાજભા ગઢવી હાજર રહ્યા હતાં. તા. ર૩/૮ ના દિને લોકમેળો યોજાયો હતો. બપોરે પંદર હજાર જેટલા ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મંદિરના સેવકગણે શ્રમભક્તિ કરી સહકાર આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial