Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા સન્માન-રક્તદાન કેમ્પ

આગામી તા. ૩૧ ઓગસ્ટના આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૫: વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ-જામનગર દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ તથા રક્તદાન કેમ્પ તા. ૩૧/૮ ને રવિવારે સાંજે ૪-૩૦ વાગ્યે વેજુમા હોલ, ભાનુશાળી સમાજની વાડી, પવનચક્કી પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમો સફળ બનાવવા માટે યુવક મંડળના પ્રમુખ અશોકભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ કારોબારીના હોદ્દેદારો તથા સભ્યો જહેમત ઊઠાવી રહ્યા છે. સર્વે જ્ઞાતિજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તથા રક્તદાન કરવા યુવક મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh