Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૪-૯ ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે
જામનગર તા. ૨૫: ચૌહાણફળી ખવાસ (રજપૂત) જ્ઞાતિ દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ તા. ૧૪-૯ ના સાંજે ૫ વાગ્યે રાજય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રાજ્યગોર ફળી, જામનગરમાં યોજાશે. જેમાં નર્સરીથી ઉચ્ચ ડિગ્રી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.
આથી વર્ષ ૨૦૨૪-૨૫માં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ, નામ, મોબાઈલ નંબર સાથે તા. ૭-૯-૨૫ સુધીમાં મોમાઈ કોલ્ડ્રીંકસ, પરેશભાઈ બારડ અથવા કલ્પના સાયકલ, પ્રદીપભાઈ બારડને પહોંચાડવા જ્ઞાતિના પ્રમુખ દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial