Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણ માસ નિમિત્તે સલાયા નજીકના
સલાયા પાસે આવેલ બારા જમુનેશ મહાપ્રભુજી બેઠકજીમાં શ્રાવણ માસ નિમિત્તે હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરરોજ જુદા જુદા પ્રકારના હિંડોળાના દર્શન થાય છે. રૂગનાથ ઘેલા ભાયાણી પરિવાર દ્વારા સુંદર ફૂલોના શણગાર સાથે હિંડોળાના દર્શનનું આયોજન કરાયું હતું. જેમાં ઠાકોરજીની સેવા પૂજા પૂજ્ય કિશોરઅદા દ્વારા કરાયું હતું. રાજકોટથી સ્પેશિયલ ફૂલો મંગાવી અને સુંદર શણગાર કરવામાં આવ્યા હતા. તેમજ વૈષ્ણવો દ્વારા કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી. સહુએ પ્રસાદ લીધો હતો. આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો પધાર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial