Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી વાતાવરણ વચચે તાપમાન સ્થિરઃ
જામનગર તા. ૮: જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે શુક્રવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન તાપમાનમાં કોઈ વધારો કે ઘટાડો નોંધાયો ન હતો. મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રીએ અને લઘુતમ તાપમાન રપ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. વરસાદી વાતાવરણના પગલે ઠંડક યથાવત્ રહી હતી.
નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નહિંવત્ ઘટીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial