Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંજે મહાપ્રસાદનો છ હજાર ભાવિકોએ લાભ લીધો
સલાયા પાસે ઘી નદીના કાંઠે આવેલ નાગનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં ભાવિકો દ્વારા ૫ંચકુંડી મહાયજ્ઞ યોજાયો હતો. આ સાથે મંદિરમાં ભગવાન શિવજીના વિશેષ શ્રૃંગાર દર્શન યોજાયા હતા. સાંજે યોજાયેલ મહાપ્રસાદના કાર્યક્રમમાં છ હજાર જેટલા ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. દર વર્ષે શ્રાવણ વદ ચૌદસના પંચકુંડી યજ્ઞ યોજાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial