Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૬-૨૫ - સુર્યાસ્તઃ ૭-૧૮
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ વદ-૦૭ :
તા. ૧૫-૦૮-ર૦૨૫, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૧,
મુસ્લિમ રોજઃ ૨૦, નક્ષત્રઃ અશ્વિની,
યોગઃ ગંડ, કરણઃ વિષ્ટિ
તા. ૧૫ ઓગસ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં આપના વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવે. ધંધામાં કોઈ નવી વાતચીત આવે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. નાણાકિય બાબતે જુની ઉઘરાણીના નાણા છુટા થવાથી આપને રાહત રહે. આવકના નવા સ્ત્રોત ઉભા થાય. વિદ્યાર્થીવર્ગે આયોજનપૂર્વકનો અભ્યાસ અને મહેનત સફળ થાય.
બાળકની રાશિઃ મેષ