Advertisement
Author: નોબત સમાચાર

સાંઈબાબા સમાધિ દિવસ નિમિત્તે પાલખી યાત્રા

                                                                                                                                                                                                      

દશેરના શુભ દિવસે સાંઈબાબાનો સમાધી દિવસ હોય, તે નિમિત્તે ગાંધીનગરમાં આવેલ સાંઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા પ૦ વર્ષથી શ્રી શીરડી સાંઈબાબાની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ દશેરના સાંજે પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા મંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાના ઘરેથી લઈ ગાંધીનગર વિસ્તારમાં ફેરવી સાંઈબાબા મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારપછી સાંઈબાબાની મહાઆરતી કરવામાં આવી. આ યાત્રામાં સાંઈભક્તો બહોળી સંખ્યામાં જોડાઈ બાબાના આશીર્વાદનો લાભ ધર્મપ્રેમી જનતાએ લીધો હતો. તેમ મંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh