Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળાનું આયોજન થયું છે. આજે મહાનગરપલિકાના કમિશનર ડી.એન. મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, ભાવેશ જાની સહિતના અધિકારીની ટીમે મેળા સ્થળની મુલાકાત લીધી હતી અને મનોરંજક સાધનો, ખાણીપીણીના સ્ટોલ, વગેરેની ફાળવાયેલ જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે મેળાના કેટલાક ધંધાર્થીઓ પણ હાજર રહ્યા હતાં. તેમની સાથે પણ અધિકારીની ટીમે ચર્ચા કરી હતી. ઉપરાંત મેળામાં મોજ માણવા આવનાર લોકો માટે આવન જાવનના રસ્તા અંગેની પણ સમીક્ષા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial