Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨ ઓક્ટોબરે આયોજનઃ
જામનગર તા. ૩૦: વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશૂલ્ક નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. ૨-૧૦-૨૫ ના સવારે ૯ થી ૧૨ મુખ્ય સ્વામિનારાયણ મંદિર, બેડી ગેઈટ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં મોતીયાના દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડો. રસેશ ઓઝા અને ડો.નિરાલી દવે સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial