Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭: જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં રહેતા એક શ્રમિક યુવાનને ગઈકાલે ગભરામણ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું છે.
મૂળ મધ્યપ્રદેશના અને હાલ કાલાવડ તાલુકાના નાની નાગાજણ ગામમાં વાડી વિસ્તારમાં રહેતા ખેતશ્રમિક બોદર ચમારીયાભાઈ જમરા નામના ચોવીસ વર્ષના આદિવાસી યુવકને ગઈકાલે બપોરે અચાનક ગભરામણ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનંુ હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે એએસઆઈ આર.વી. ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial