Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવદિવાળી ઉત્સવ અંતર્ગત
દ્વારકાધીશના જગતમંદિરમાં દેવદિવાળી ઉત્સવ બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે કાળિયા ઠાકોરને વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યા હતાં. સાંજના સંધ્યા સમય પછી નિજમંદિર તથા નિજસભાગૃહમાં કલાત્મક રંગોળી સાથે દીપમાલાના દર્શન યોજાયા હતા. આ દિવ્ય અલૌકિક દર્શનની ઝાંખી નિહાળી ભાવિકો ભારે ભાવવિભોર બન્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial