Advertisement
Author: નોબત સમાચાર

સપ્તાહમાં ત્રણ દિવસ નિઃશુલ્ક નિદાન, માર્ગદર્શન, ચિકિત્સાની સુવિધા

જામનગરની આઈ.ટી.આર.એ.માં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરની આઈટીઆરએ સંસ્થાના રોગ નિદાન વિભાગ દ્વારા સંસ્થાની હોસ્પિટલના ઓપીડી નં. બી-૧૩માં અઠવાડિયામાં ત્રણ દિવસ (સોમ,શુક્ર,શનિ) ખાસ ઓપીડી ચલાવવામાં આવશે. જીવનશૈલીને લગતા રોગો અંગે નિદાન, માર્ગદર્શન અને ચિકિત્સાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં સતત તણાવ, અને અનિયમિત ખાન-પાનના કારણે, વધુ થાકેલ, તણાવયુક્ત, શરીરમાં સ્ફૂર્તિનો અભાવઅને યાદશક્તિનું ઘટી જવું તેમજ પોતાના વ્યવસાયના કાર્ય પર બરાબર ધ્યાન કેન્દ્રીત ન કરી શકવું અને ઊંઘ પૂરી ન થતી હોવાનો સતત અનુભવ કરતા હોય છે. આ પ્રકારના લક્ષણોથી ગ્રસ્ત રહેવાથી વ્યક્તિની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. આ લક્ષણ ચાલુ રહેવાથી સમય પહેલા શરીરના આંતરિક અવયવોમાં વૃદ્ધાવસ્થા આવી શકે છે.

આ સમસ્યાથી પીડિત લોકોને તપાસ માર્ગદર્શન અને ચિકિત્સા આપવામાં આવશે. જેનો લાભ લેવા સંસ્થાના ડાયરેકટર પ્રો. તનુજા નેસરીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh