Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભોલેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વે રામાયણના પાઠ

ઉપવાસી શ્રદ્ધાળુઓ માટે ફળાહારની વ્યવસ્થા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરમાં દિગ્જામ વુલન મીલ પાછળ આવેલ ભોલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૪-ર-ર૦ર૬ ના સવારે ૮ વાગ્યે અખંડ રામાયણના પાઠનો આરંભ થશે. તા. ૧પ-ર-ર૦ર૬ ના સવારે રામાયણના પાઠની પૂર્ણાહુતિ નિમિત્તે ૧૦ થી ૧ર વાગ્યા સુધી વિશેષ આરતી અને હવન યોજાશે. ઉપવાસી શ્રદ્ધાળુઓ માટે ફળાહારની વ્યવસ્થા રાખેલ છે. આ મહાપર્વનો ધર્મલાભ લેવા હિન્દી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ શિવસાગર શર્માએ ધર્મપ્રેમીઓને અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh