Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વકીલને ખોટી રીતે કેસમાં સંડોવ્યા હોવાની બાર દ્વારા કરાશે રજૂઆત

વકીલ મંડળની યોજાઈ બેઠકઃ

                                                                                                                                                                                                      

જામનગરના એડવોકેટ નિર્મળસિંહ જાડેજા સામે તાજેતરમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં નિર્મળસિંહને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે. આ બાબતે આજે જામનગર વકીલ મંડળની પ્રમુખ ભરતભાઈ સુવાના અધ્યક્ષપદે બેઠક યોજવામાં આવી હતી. આ મુદ્દે એસપી સમક્ષ રજૂઆત માટે વિચારણા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh