Advertisement
Author: નોબત સમાચાર

શ્રી બાલાહનુમાન મંદિરે પ્રજાસત્તાક પર્વ પર ભગવાનને તિરંગા શ્રીંગાર કરાયા

'છોટીકાશી'માં ભવ્ય દેશભક્તિના રંગઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં તળાવની પાળે આવેલ અને અખંડ રામધૂનને કારણે વિશ્વ વિખ્યાત થયેલા શ્રી બાલાહનુમાન મંદિરે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભગવાનને તિરંગાની થીમ પર શ્રીંગાર કરવામાં આવ્યા હતાં. વાઘા, આભૂષણ તથા માલા તમામના મિશ્રણમાં કેસરી, સફેદ અને લીલા રંગનો ઉપયોગ કરવામાં આવતા શ્રદ્ધામાં જાણે દેશભક્તિના રંગ ઉમેરાયા હતાં અને રામધૂનની ગૂંજમાં પણ જય હિન્દનો નાદ્ પણ પડઘાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh