Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવાળીના તહેવારો ઉત્સાહભેર ઉજવી શકાય તે માટે
જામનગર તા. ૧૧:ચાલુ માસમાં દિવાળીના તહેવારો લોકો આનંદ ઉત્સાહપૂર્વક ઉજવી શકેતે માટે પગાર-પેન્શનની રકમ આગામી સપ્તાહમાં ચૂકવી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આગામી તા. ર૦ ઓક્ટોબરના દિવાળીનો તહેવાર છે. કર્મચારીઓ અને પેન્શનરો તહેવારો આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે તા. ૧૪, ૧પ અને તા. ૧૬ ઓક્ટોબર દરમિયાન પગાર-પેન્શન ચૂકવી આપવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ નિર્ણય શૈક્ષણિક સંસ્થા, બિનશૈક્ષણિ કર્મચારી, પંચાયત સેવાના કર્મચારી અને કરાર આધારિત કર્મચારીને પણ લાગુ પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial