Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં માહેશ્વરી સમાજના બહેનો દ્વારા કરવાચોથની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

                                                                                                                                                                                                      

ભારતીય સંસ્કૃતિના મુખ્ય તહેવારોમાનો એક એવો કરવા ચૌથનું વ્રત ગઈકાલે જામનગરમાં જોગર્સ પાર્ક વિસ્તારમાં રહેતાં માહેશ્વરી સમાજના બહેનો દ્વારા ઉજવવામાં આવ્યું હતું. પરણિત સ્ત્રી પોતાના પતીના લાંબા આયુષ્ય અને ઉત્તમસ્વાસ્થય માટે સંપૂર્ણ શ્રધ્ધા સાથે નિર્જળા ઉપવાસ કરે છે. પ્રેમ, ભક્તિ અને સમર્પણનું પ્રતિક ગણાતો આ તહેવા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં રહેતા ભારતિય મહિલાઓ દ્વારા પણ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે.  (તસ્વીરઃ નિર્મલ કારીયા)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh