Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોને નડતરરૂપ હોઈ, યોગ્ય કદમ ઊઠાવો...
જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચેથી તળાવનું નવીનિકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા સમય પછી જ તેની પેરીફેરીમાં ક્યાંક ને ક્યાંક નાના-મોટા કામ ચાલુ રહે છે. થોડા માસ પહેલા તળાવની પાળના કામ બાબતે પતરાની આડશ ઊભી કરવામાં આવી હતી. આ કામ હજુ પૂરૃં થયું નથી? કારણ કે આજે પણ પતરાની આડશ યથાવત્ છે. શું પતરાની આડશ ખસેડવાનું ભૂલાઈ ગયું છે? કે પછી કોઈ શુભ મુહૂર્તની તંત્ર રાહ જોઈ રહ્યું છે? જો મરામત કામગીરી પૂર્ણ થઈ હોય તો સત્વરે આ પતરા લોકોને નડતરરૂપ હોય, દૂર કરવા જોઈએ તેવી લોકમાંગણી પણ ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial