Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૧ ફેબ્રુઆરી, શનિવાર અને ફાગણ સુદ ચોથનું પંચાંગ

સુર્યોદય : ૭-૧૫ - સુર્યાસ્ત : ૬-૪૭

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૦૪ :

તા. ૨૧-૦૨-ર૦૨૬, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૧,

મુસ્લિમ રોજઃ ૦૩, નક્ષત્રઃ રેવતિ,

યોગઃ શુભ, કરણઃ બવ

 

તા. ૨૧ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપે આરોગ્ય ની કાળજી રાખવી બહુ જરૂરી બને. બહારનું ખાવા-પીવામાં આપે સંયમ  રાખવો પડે. નોકરી-ધંધામાં આપના કામ અંગેની દોડધામ-શ્રમ-વ્યસ્તતા, કામના દબાણ-તણાવની  અસર આપના સ્વાસ્થ્ય પર ના પડે તેની તકેદારી રાખવી પડે. ઘર-પરિવારના સભ્યોનો સાથ-સહકાર  મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

બાળકની રાશિઃ કુંભ ૨૦:૩૩ સુધી પછી મીન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh