Advertisement
Author: નોબત સમાચાર

હાપા-જામનગર- વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ્

                                                                                                                                                                                                      

રાજકોટ તા. રઃ ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર-પંજાબ સેક્શનમાં ડાઉન લાઈન પર બ્રિજ નંબર ૧૭ માં મિસઅલાઈનમેન્ટ થવાને લીધે રેલવેની અવરજવર સ્થગિત કરવામાં આવી છે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ર ટ્રેનો રદ્ કરવામાં આવી છે. જેમાં તા. ર-૯-ર૦રપ ના હાપાથી ઉપડનારી ટ્રેન નંબર ૧ર૪૭પ હાપા-શ્રી માતા વૈષ્ણવો દેવી કટરા એક્સપ્રેસ રદ્ તથા તા. ૩-૯-ર૦રપ ના જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧ર૪૭૭ જામનગર-શ્રી માતા વૈષ્ણવો દેવી કટરા એક્સપ્રેસ રદ્ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh